Back

અન્ય

સંસ્થાના મુખપત્ર “સ્નેહસેતૂ” નું દર ત્રણ મહિને નિયમિત પ્રકાશન

દર વર્ષે સ્નેહમિલન અને ઈનામ વિતરણ સમારંભ

ઉપરાંત –

  • આપાતકાલીન સમયમાં સંસ્થાના પરિવારોને સહાયરૂપ થવા સમય સંજાગોને આધીન જરૂરી કાર્યોનું ત્વરીત આયોજન.
  • યુવક-યુવતીઓની ભાવિ કારકિર્દી ઘડતર માટે તાલીમ વર્ગો અને સેમીનારનું આયોજન, ઉપરાંત ૨૦૨૦ માં આ અંગેની શિક્ષણના તમામ ક્ષેત્રને આવરી લેતી વિસ્તૃત માહિતી સાથેની પુસ્તકા  ‘‘સ્વપ્ન સાકાર કરો – Achieve Your Dream’’ નું પ્રકાશન અને તમામ સભ્યોને વિનામૂલ્યે વિતરણ.