ધો. 8 થી કોલેજમાં અભ્યાસ કરતા સંસ્થાના જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને સ્કોલરશીપ.
પોસ્ટ ગ્રેજ્યુએશન માટે દર વર્ષે 2 વિદ્યાર્થીઓને રૂ 50000ની વગર વ્યાજની લોન
ધો. 1 થી 12 માં ઉત્તીર્ણ થતા સંસ્થાના દરેક બાળકોને દર વર્ષે 12 ફુલસ્કેપ નોટબુકનું વિનામૂલ્યે વિતરણ
ધો. 1 થી 12માં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થતા અને ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં દરેક સ્ટ્રીમ માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થતા દરેકનું ઇનામો , ટ્રોફી , અને સર્ટિફિકેટ ધ્વરા સન્માન
ધો. 7 સુધીના ઉત્તીર્ણ થતા તમામ બાળકોને આશ્વાશન ઇનામો